Agriculture questions | અગ્રિકલ્ચર વન લાઇનર

Agriculture Quetions

 

 વનલાઇનર પ્રશ્ન-30 

 01) કૃષિધિરાણ માટેની બેંક NABARDનું પૂરું નામ શુ છે.
  Ans - NATIONAL BANK FOR                                 AGRICULTURE AND RURAL                       DEVELOPMENT 

02) NABARD ની સ્થાપના ક્યારે થઇ હતી.
    Ans- 12 જુલાઈ 1982

03) ભારતમાં આર્થિક આયોજન માટે પંચવર્ષીય યોજનાઓ કઈ સાલથી અમલમાં આવી છે.
    Ans- 15-માર્ચ -1951

04) યુરિયા ક્યા પ્રકારનું ખાતર ગણાય છે.
    Ans- નાઇટ્રોજીનસ

05) મૂળ કાપીને ખાનાર કિટકોના નિયંત્રણ માટે જમીનમાં કઈ જતુંનાશક દવા ઉમેરી શકાય.
     Ans- ક્લોરોપાયરીફોસ

06) જમીનમાંથી વધારાના પાણીને દૂર કરવાની ક્રિયાને           કયા નામે ઓળખાય છે.
   Ans- ડ્રેનેઝ

07) કઈ પાક પદ્ધતિમાં વધારાનું નાઇટ્રોજન આપવાની          જરૂરિયાત રહેતી નથી.
     Ans- મગફળી-તુવેર (કઠોળ વર્ગના પાક)

08) મધ્ય અને પશ્ચિમ ભારતમાં ઘઉં આધારિત કઈ પાક પદ્ધતિ પ્રચલિત છે.
     Ans- તુવેર-ઘઉં, બાજરી-ઘઉં, સોયાબીન-ઘઉં
 
09) ભારતમાં સરેરાશ પાક ઘનિષ્ટતા ( ક્રોપિંગ  ઇન્ટેન્સિટી) કેટલી છે.
      Ans- 127%

10) જળસ્ત્રાવ વિસ્તારમાં જમીન ધોવાણ અટકાવવા માટે સૌથી સારો ઉપાય કયો છે.
      Ans- કંટુર બંડિંગ

11) ઉકાઈ- કાકરાપાર પ્રોજેક્ટ કઈ નદી પર બાંધવામાં આવેલ છે.
      Ans - તાપી

12) કિસાન કોલ સેન્ટર માટે ટોલ ફ્રી નંબર કયો છે.
      Ans- 1551

13) વિસ્તરણ કાર્યક્રમમાં સામાન્ય રીતે કયું પ્રોજેક્ટર વપરાય છે.
     Ans - 16 મિમિ

14) ગુજરાત રાજ્યમાં કૃષિ મહોત્સવ ની શરૂઆત કયા વર્ષથી થઈ.
      Ans- 2005

15) કયો જૈવિક ખાતર ડાંગરના પાકમાં ખૂબ જ અસરકારક છે.
     Ans - એઝોસ્પાયરીલમ

16) નાઇટ્રોજન તત્વની ઉણપ પહેલાં છોડના કયા પાન પર જોવા મળે છે.
      Ans- સૌથી નીચેના

17) અલ્હાબાદી સફેદા કયા પાકની જાત છે.
      Ans- જામફળ

18) ભારતના વાતાવરણમાં મિથેન ગેસ નો મુખ્ય સ્ત્રોત કયો છે.
     Ans- ડાંગર ની ક્યારીઓ

19) છોડનો કયો રંગ દ્રવ્ય અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે છોડને રક્ષણ આપે છે.
      Ans - કેરોટીનોઇડ્સ

20) ઓઝોન લેયર ને નુકસાન કરતું પરિબળ કયું.
     Ans- નાઇટ્રોજન ઓક્સાઇડ

21) જમીનની ઉષ્માવાહકતા ઉપર ખેડકાર્યો ની અસર કેવી થાય છે.
     Ans- ઘટે છે

22) ભારતના નૈઋત્યના ચોમાસાનો કુલ વરસાદમાં કેટલો હિસ્સો છે.
     Ans- 75%

23) શેરડીના પાકમાં સરેરાશ વાર્ષિક વરસાદ કેટલો જોઈએ.
      Ans- 125 સેમી થી વધારે

24) પીવાના પાણીમાં લોહ તત્વની ક્ષમ્યમાત્રા  કેટલી હોવી જોઈએ.
      Ans- 1.0 ppm

25) પીળી પતિ કયા પાકની જાત છે.
      Ans- ડુંગળી

26) ઘઉંના પાકમાં પીયત માટેની ખાસ કટોકટી ની અવસ્થા કઈ છે.
      Ans- તાજ મૂળ અવસ્થા

27) પિયત / વરસાદ પછી બે થી ત્રણ દિવસ બાદ જમીનમાં રહેલો ભેજ કયા નામથી ઓળખાય છે.
      Ans- ફિલ્ડ કેપેસિટી

28) ઓછી ખેડનો વિચાર શું ઘટાડવા કરવામાં આવ્યો હતો.
      Ans- જમીનની સખ્તાઈ

29) શેરડીના પાકમાં નિંદણ-પાક વચ્ચે પ્રતિસ્પર્ધા નો કટોકટીનો સમય કેટલા માસ સુધી હોય છે.
      Ans - 4 માસ

30) ભારતનો રાષ્ટ્રીય ઘાસિયા જમીન અને ઘસચારા  સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે.
     Ans - ઝાંસી

 
ઉપર આપેલ વન લાઇનર પ્રશ્ન-30 તમને કેવા લાગ્યા અને બીજા પ્રશ્ન મેળવવા  નીચે આપેલ COMMENT બોક્સ માં  COMMENT અને SHARE કરવા વિનતી..

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

किचन गार्डन | kitchen garden | किचन गार्डन में कौन कौन सी फसलों का प्रयोग किया जा सकता है | Kitchen Gardening | What Is Kitchen Gardening In Hindi